Lata Mangeshkar - Vaishnav Jan To paroles de chanson

paroles de chanson Vaishnav Jan To - Lata Mangeshkar



વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન આણે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે
નિંદા કરે કેની રે
વાચ કાછ મન નિર્મળ રાખે
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય બોલે
પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
મોહ માયા વ્યાપે નહિ જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
વણ લોભી ને કપટ રહિત છે
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન આણે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે




Lata Mangeshkar - Vaishnav Jan To
Album Vaishnav Jan To
date de sortie
30-09-2020




Attention! N'hésitez pas à laisser des commentaires.