Текст и перевод песни Lata Mangeshkar - Vaishnav Jan To
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
મન
અભિમાન
ન
આણે
મન
અભિમાન
ન
આણે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
સકળ
લોકમાં
સહુને
વંદે
સકળ
લોકમાં
સહુને
વંદે
નિંદા
ન
કરે
કેની
રે
નિંદા
ન
કરે
કેની
રે
વાચ
કાછ
મન
નિર્મળ
રાખે
વાચ
કાછ
મન
નિર્મળ
રાખે
ધન
ધન
જનની
તેની
રે
ધન
ધન
જનની
તેની
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
સમદૃષ્ટિ
ને
તૃષ્ણા
ત્યાગી
સમદૃષ્ટિ
ને
તૃષ્ણા
ત્યાગી
પરસ્ત્રી
જેને
માત
રે
પરસ્ત્રી
જેને
માત
રે
જિહ્વા
થકી
અસત્ય
ન
બોલે
જિહ્વા
થકી
અસત્ય
ન
બોલે
પરધન
નવ
ઝાલે
હાથ
રે
પરધન
નવ
ઝાલે
હાથ
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
મોહ
માયા
વ્યાપે
નહિ
જેને
મોહ
માયા
વ્યાપે
નહિ
જેને
દૃઢ
વૈરાગ્ય
જેના
મનમાં
રે
દૃઢ
વૈરાગ્ય
જેના
મનમાં
રે
રામ
નામ
શુ
તાળી
રે
લાગી
રામ
નામ
શુ
તાળી
રે
લાગી
સકળ
તીરથ
તેના
તનમાં
રે
સકળ
તીરથ
તેના
તનમાં
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
વણ
લોભી
ને
કપટ
રહિત
છે
વણ
લોભી
ને
કપટ
રહિત
છે
કામ
ક્રોધ
નિવાર્યાં
રે
કામ
ક્રોધ
નિવાર્યાં
રે
ભણે
નરસૈયો
તેનું
દર્શન
કરતાં
ભણે
નરસૈયો
તેનું
દર્શન
કરતાં
કુળ
એકોતેર
તાર્યાં
રે
કુળ
એકોતેર
તાર્યાં
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
મન
અભિમાન
ન
આણે
મન
અભિમાન
ન
આણે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પીડ
પરાઈ
જાણે
રે
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Внимание! Не стесняйтесь оставлять отзывы.