Текст песни Vaishnav Jan To - Lata Mangeshkar
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
મન
અભિમાન
ન
આણે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
સકળ
લોકમાં
સહુને
વંદે
નિંદા
ન
કરે
કેની
રે
વાચ
કાછ
મન
નિર્મળ
રાખે
ધન
ધન
જનની
તેની
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
સમદૃષ્ટિ
ને
તૃષ્ણા
ત્યાગી
પરસ્ત્રી
જેને
માત
રે
જિહ્વા
થકી
અસત્ય
ન
બોલે
પરધન
નવ
ઝાલે
હાથ
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
મોહ
માયા
વ્યાપે
નહિ
જેને
દૃઢ
વૈરાગ્ય
જેના
મનમાં
રે
રામ
નામ
શુ
તાળી
રે
લાગી
સકળ
તીરથ
તેના
તનમાં
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
વણ
લોભી
ને
કપટ
રહિત
છે
કામ
ક્રોધ
નિવાર્યાં
રે
ભણે
નરસૈયો
તેનું
દર્શન
કરતાં
કુળ
એકોતેર
તાર્યાં
રે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
મન
અભિમાન
ન
આણે
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
પીડ
પરાઈ
જાણે
રે
Внимание! Не стесняйтесь оставлять отзывы.